Krishna Janmashtami, 26th August 2024

Date : 01 Aug 2024

જન્માષ્ટમીની ઉજવણીમાં ચિન્મય મિશન સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે

સ્થળ: પરમધામ, ISRO ની સામે, જોધપુર ટેકરા, સેટેલાઇટ, અમદાવાદ

સોમવાર, ૨૬ઓગષ્ટ, ૨૦૨૪
◆  સવારે ૬:૩૦ થી ૮:૦૦ શ્રીકૃષ્ણ અભિષેક-અલંકાર
◆  સવારે ૮:૩૦ – ૯:૩૦ મૃત્યુંજય હવન
◆  સવારે ૮:૩૦ થી ૧૦:૦૦ રુદ્રાભિષેક
◆  સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦

શ્રી વિષ્ણુસહસ્રનામ પૂજા (સમષ્ટિ અર્ચના)
◆  બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૦૦ સંપૂર્ણ ગીતા પારાયણ
◆  સાંજે ૬:૩૦ થી રાત્રે ૧૦:૦૦ – દર્શન
◆  રાત્રે ૧૦:૩૦ થી ભજન, કીર્તન અને ધૂન
◆  મધ્યરાત્રીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, મહા આરતી અને પ્રસાદ

આ પવિત્ર દિવસે યજમાન તરીકે પૂજા/હવનમાં જોડાવવા માટે સંપર્ક નં. 9427317152